પર્યાવરણવિદ નીલેશ રાજગોરને પર્યાવરણ ક્ષેત્રે કરેલ કામગીર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતના હસ્તે ગુજરાતનુ ગૌરવ અવોર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરવામાં આવ્યા.