આર્યાવ્રત નિર્માણ દ્વારા સરસ્વતી નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનમદિન નિમિતે સહસ્ત્ર તરુવનમાં ૭૩ દેશીકુળના વ્રુક્ષો વાવી જનમદિનની ઊજવણી કરાઈ.